શ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન.
સંચાલિત સંસ્થાઓ :
(1) શ્રી કરસન લધુભાઈ નિસર સરસ્વતી સદન, ડુમરા કચ્છ (સ્થાપના ઈ.સ. ૧૯૧૮)..
(2) શ્રી ધનજી કેશવજી અને શ્રી પાંચુભાઈ મણસી કન્યા છાત્રાલય, ગોધરા કચ્છ. (સ્થાપના ઈ.સ. ૧૯૬૩)
મુંબઈનું સરનામું :
શ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન, ૨૦૭ વિણા ચેમ્બર્સ, ચોથી કલાઈવ ક્રોસ લેન, દાંણા બંદર, મસ્જીદ રેલ્વે સ્ટેશન, મુંબઈ ૪૦૦૦૦૯.
::::
www.chhatralaya.in
email : helpkvo@gmail.com
(Mobile +91 98200 86813)
(Tel : 022 - 2348 0007)
PTR No. E-1524 (Mumbai) dated 30.01.1958
PTR No. E-337(Kutch) dated 28.07.1968
PAN AACTS 1841H Date of Incorporation 04.04.1964
कच्छी विसा ओसवाळ देरावासी जैन समाजनी एक सभा डुमरा कच्छमां गुजराती विक्रम सवंत 1975, मागसर सुदि 14, सोमवार तारीख 16.12.1918 मळी हती अने संस्थानुं नाम "श्री कच्छी विसा ओसवाळ देरावासी जैन बाळाश्रम" राखवामां आवेल.
गुजराती विक्रम सवंत 2019, महा वदि छठ्ठ गुरुवार तारीख 14.02.1963नी सभामां संस्थानुं नाम "श्री कल्याणजी ठाकरसी एन्ड सन्स जैन छात्रालय - डुमरा कच्छ" राखवामां आवेल अने गोधरा कच्छमां कन्या छात्रलय शरु करवानुं नक्की कर्युं अने गुजराती विक्रम सवंत 2019, जेठ वदि चौदस गुरुवार तारीख 20.06.1963थी कन्या छात्रालय शरु कर्युं.

ગુજરાતી, હિંદી કે અંગ્રેજીમાં વિગતો લખી વોટ્સએપ ઉપર મોકલી શકાશે.
ReplyDeleteફોટો કાઢી મોકલી શકાશે.
મોબાઈલ વોટ્સ એપ નંબર +91 98200 86813
નીચે કોમેન્ટમાં અરજી કરવી.
ReplyDeleteઆ નમુનો આપેલ છે.
નમુનો : નામ રંજન રામજી કાનજી વ્યાસ ગામ લાખાપર
જન્મ તારીખ ૧-૧-૨૦૦૫.
ધોરણ છ નાલા સોપારા ગુજરાતી પ્રાથમિક શાળાથી પાસ કરેલ છે અને ધોરણ સાતમાં દાખલ કરવી છે.
પત્રવ્યવહારનું સરનામુ :
રામજી કાનજી વ્યાસ
અંજીર વાડી, ઘર ક્રમાંક ૧૨૩
ગામ લાખાપર
વાયા : પત્રી કચ્છ પીન ૩૭૦ ૧૨૩ (પીન કોડ નંબર જરુર લખવા)
મોબાઈલ નમ્બર : ૯૮૨૦૦ ૮૬૮૧૩.
અરજી કરતી વખતે સાથે કાંઈ બીંડાણ કે સર્ટીફિકેટ, વગેરે મોકલવા નહીં.
સાદા પોસ્ટ કાર્ડ ઉપર અરજી ચાલશે. મુંબઈમાં અરજી મળતાં મોબાઈલ ઉપર એસ.એમ.એસ.ટઃઍઍ ંઍશૅઆ ં SMS ઑકલવામાં આવશે
અને
આ વેબ સાઈટ ઉપર અરજી મળેલ છે એ બાળાની નોંધ મુકવામાં આવશે. રજીસ્ટર્ડ કે રજીસ્ટર્ડ એડીથી પત્ર મોકલવો નહિં એ વિનંત્તિ છે.
સાદી ટપાલથી વિગતો મોકલવી.
વોટ્સએપથી વિગતો મોકલી આપવી.
.
.